"ભારત દેશ અંધારા તરફથી અજવાળા ભણી જઈ રહ્યો હોવાનો" વિશ્વાસ વ્યક્ત કરતાં રિલાયન્સ ના મુકેશ અંબાણી...!!




"તમસો માં જ્યોતિર્ગમય" અંધારથી અજવાળા તરફ દેશ જઈ રહ્યો છે :મુકેશ અંબાણી.

------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટ
The Gujarat Report. Com
   
      

દેશનાં કરોડો લોકોના આશીર્વાદ રિલાયન્સ ને મળતાં રહેછે તેવું કહીને  સૌથી ધનિક ગુજરાતી ઉદ્યોગપતિ અને રિલાયન્સનાં મુકેશ અંબાણી એ પોતાની AGM માં પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.



રિલાયન્સ સાઉદી આરબ દેશમાં જે પ્રકારે રોકાણ કરવા જઈ રહ્યું છે તે રોકાણ ભારત દેશનું સૌથી મોટી રકમનું વિદેશી રોકાણ હશે એમ કહીને મુકેશ અંબાણીએ પોતાનાં દેશ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી ના શેખ નો આભાર માન્યો હતો.

ચોત્રીસ કરોડ વપરાશકારો સાથે jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે.તેમજ jio giga fiber નો લાભ કેવી રીતે અને કેટલો મળશે તેની જાહેરાત આ વખતની 43 મી AGM માં કરીને ગ્રાહકોને રક્ષાબંધન ની ભેટ આપી...!

टिप्पणियाँ